નીચેની આકૃતિ ઓળખો.
પાનફૂટીની કલિકા
રામબાણનો છોડ
રામબાણનું ફળ
રામબાણની પ્રકલિકા
અલિંગી પ્રજનનનું મહત્ત્વ શું છે ?
જળશૃંખલામાં વાનસ્પતિક પ્રજનન ........... દ્વારા થાય છે.
નીચેની આકૃતિને ઓળખો.
$"Terror$ $of$ $Bengal$' માટે આપેલ માંથી ક્યો વિકલ્પ સાચો છે
$(I)$ આ એક જલીય વનસ્પતિ છે.
$(II)$ આ વિદેશી જાતી છે.
$(III)$ પાણીમાંથી એ ઓકિસજન નો ઉપયોગ કરતી નથી જેથી પાણીમાં હાજર માછલીઓનું મૃત્યુ થાય.
$(IV)$ વાનસ્પતિક પ્રજનન દર્શાવે છે.