જ્યારે પાણીમાં ખાંડ ઉમેરવામાં આવે છે, ત્યારે $.......$

  • A
    દ્રાવણમાં મુક્ત પાણીનું પ્રમાણ ઘટે છે.
  • B
    પાણીની સાંદ્રતા ઘટવાને કારણે જલક્ષમતા ઘટે છે.
  • C
    દ્રાવણની જલક્ષમતા શુદ્ધ પાણીની જલક્ષમતા કરતા ઓછી થઈ જાય છે.
  • D
    ઉપરના બધા જ.

Explore More

Similar Questions

દ્રાવ્ય પોટેન્શિયલ (solute potential) હંમેશા ઋણ શા માટે હોય છે? $\Psi_{w} = \Psi_{s} + \Psi_{p}$ સમજાવો.

સાચો વિકલ્પ પસંદ કરો:
$(1)$ ${\psi _S}$ નું મૂલ્ય હંમેશાં ઋણ / ધન હોય છે.
$(2)$ પોરિન્સ એ એક પ્રકારના કાર્બોહાઇડ્રેટ્સ / પ્રોટીન્સ છે.

નજીક ગોઠવાયેલા મધ્યપર્ણ કોષો $A, B$ અને $C$ માં જલક્ષમતાના ઘટકો દર્શાવતું નીચેનું કોષ્ટક અભ્યાસ કરો.
કોષ આશૃતિ ક્ષમતા (MPa) દબાણ ક્ષમતા (MPa)
$A$ $-0.21$ $0.05$
$B$ $-0.22$ $0.02$
$C$ $-0.23$ $0.05$

બે કોષો વચ્ચે પાણીના વહનની સાચી દિશા દર્શાવતા નીચેનામાંથી બે વિકલ્પો ઓળખો.
$I. A \rightarrow B$ $II. B \rightarrow C$ $III. C \rightarrow A$ $IV. C \rightarrow B$

Difficult
View Solution

જો વનસ્પતિ કોષને પાણીમાં ડૂબાડવામાં આવે,તો પાણી કોષમાં ત્યાં સુધી પ્રવેશતું રહે છે જ્યાં સુધી

નીચેનામાંથી કેટલા વિધાનો સાચાં છે?
$I -$ પાણીના અણુઓમાં ગતિ ઊર્જા જોવા મળે છે.
$II -$ પ્રવાહી અને વાયુ અવસ્થામાં પાણીના અણુઓ અનિયમિત ગતિ કરતાં મળી આવે છે.
$III -$ પ્રવાહી અને વાયુ અવસ્થામાં પાણીના અણુઓની ગતિ ધીમી અને અચળ પ્રકારની હોય છે.
$IV -$ કોઈ તંત્રમાં પાણીની માત્રા વધારે હોય તો તેની જલક્ષમતા વધુ હોય છે.
$V -$ શુદ્ધ પાણીની જલક્ષમતા સૌથી ઓછી હોય છે.
$VI -$ પાણી હંમેશા વધુ જલક્ષમતાથી ઓછી જલક્ષમતા તરફ વહન પામે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo