પાર્શ્વીય મૂળ આ સ્તરમાંથી ઉત્પન્ન થાય છે.
બાહ્યક
અંત:સ્તર
બર્હિસ્તર
પરિચક્ર
હવા છિદ્રો ...........માં મદદ કરે છે.
એકદળી પર્ણો......... ધરાવે છે.
વનસ્પતિમાં પાર્શ્વીય મૂળની ઉત્પતિ અને દ્વિતીય વૃદ્ધિ દરમ્યાન વાહિએધાનું નિર્માણ આ કોષોમાંથી થાય છે.
આંબાનાં વૃક્ષનાં પ્રકાંડમાં જમીનની ઉપર $2 $ મીટરે ખીલી લગાવવામાં આવે તો $5$ વર્ષ પછી ખીલી દ્વારા કેટલી ઊંચાઈ પ્રાપ્ત કરવામાં આવશે?
શેરડીના સાંઠામાં વિભિન્ન આંતરગાંઠની લંબાઈ જુદી - જુદી હોય છે, કારણ કે …...