આ વાહિપુલમાં એક જ ત્રિજ્યા પર જલવાહક અને અન્નવાહક આવતા નથી.

  • A

    અરીય વાહિપૂલ 

  • B

    સમકેન્દ્રીત વાહિપૂલ

  • C

    એકપાર્શ્વસ્થ વાહિપૂલ

  • D

    ઉભયપાર્શ્વસ્થ વાહિપૂલ

Similar Questions

$(I)$ મૂળરોમ એકકોષીય રચના છે.

$(II)$ પ્રકાંડરોમ સામાન્ય રીતે બહુકોષીય છે.

ઉપરના વિધાનો વાંચી સાચો વિકલ્પ શોધો :

ભૂમીય વનસ્પતિમાં ..........ધરાવવાનાં કારણે રક્ષકકોષો અન્ય અધિસ્તરીયકોષોથી અલગ પડે છે.

નીચેની આકૃતિને ઓળખો.

પરિચક્ર...

એધા ધરાવતા વાહિપૂલોને ......કહેવામાં આવે છે.