આ વાહિપુલમાં એક જ ત્રિજ્યા પર જલવાહક અને અન્નવાહક આવતા નથી.
અરીય વાહિપૂલ
સમકેન્દ્રીત વાહિપૂલ
એકપાર્શ્વસ્થ વાહિપૂલ
ઉભયપાર્શ્વસ્થ વાહિપૂલ
$(I)$ મૂળરોમ એકકોષીય રચના છે.
$(II)$ પ્રકાંડરોમ સામાન્ય રીતે બહુકોષીય છે.
ઉપરના વિધાનો વાંચી સાચો વિકલ્પ શોધો :
ભૂમીય વનસ્પતિમાં ..........ધરાવવાનાં કારણે રક્ષકકોષો અન્ય અધિસ્તરીયકોષોથી અલગ પડે છે.
નીચેની આકૃતિને ઓળખો.
પરિચક્ર...
એધા ધરાવતા વાહિપૂલોને ......કહેવામાં આવે છે.