નીચે આપેલ આકૃતિમાં $P, Q$ અને $R$ શું છે ?
$P-$ચાલની છિદ્ર
$Q-$સાથી કોષ
$R-$અન્નવાહક મૃદુતક
$P-$ચાલની છિદ્ર
$Q-$અન્નવાહક મૃદુતક
$R-$સાથી કોષ
$P-$ચાલની છિદ્ર
$Q-$અન્નવાહક મૃદુતક
$R-$અન્નવાહક તંતુ
$P-$ચાલની છિદ્ર
$Q-$અન્નવાહક તંતુ
$R-$અન્નવાહક મૃદુતક
તફાવત જણાવો : આદિદારુની બહિરારંભી અને અંતરારંભી સ્થિતિ
મધ્યસ્થ પોલાણ----- માં ઘટી જાય છે.
નીચે બે વિધાનો આપેલાં છે.
વિધાન $I:$ અંતરારંભી અને બહિર્રારંભી એ નામાવલી વનસ્પતિ દેહમાં બહુધા દ્વિતીય જલવાહકના સ્થાનનું વર્ણન કરવામાં વપરાય છે.
વિધાન $II$: મૂળ તંત્રમાં બહિર્રારંભી સ્થિતિ એ સૌથી સામાન્ય લક્ષણ છે.
ઉ૫રનાં વિધાનોના પ્રકાશમાં, સાચા જવાબવાળો વિકલ્પ પસંદ કરો :
.....ને કારણે અનાવૃત્તબીજધારી વનસ્પતિ અને આવૃત્ત બીજધારીનાં અન્નવાહકમાં ભિન્નતા હોય છે.
આદિદારૂ અને અનુદારૂ વનસ્પતિમાં કોના પ્રકારો છે ?