નીચેનામાંથી અસંગત વિકલ્પ પસંદ કરો :
ફલન બાદ અંડકમાંથી બીજ બને છે.
ફલન બાદ બીજાશયમાંથી ફળ બને છે.
બીજાશયમાં હંમેશા એક જ અંડક હોય છે.
અંડક બીજાશયમાં જરાયુ સાથે જોડાયેલ હોય છે.
સાચી જોડ પસંદ કરો
એવો જરાયુવિન્યાસ, કે જેમાં અંડકો એ બીજાશયની આંતરિક દિવાલ અથવા પરીધવર્તી ભાગ પર થી ઉદ્ભવે તેને આ કહે છે
વ્યાવૃત્ત કલિકાન્તર વિન્યાસ ......માં જોવા મળે છે.
અયોગ્ય નિવેદન પસંદ કરો.
ઉપરિજાયી પુષ્પ .........માં આવેલા હોય છે.