જો પુષ્પીય વનસ્પતિઓનાં મૂળ $24 $ રંગસૂત્રો ધરાવે, તો તેમનાં જન્યુઓ કેટલા રંગસૂત્રો ધરાવે છે?
$24$
$12$
$4$
$8$
પરાગાશયનું સ્ફોટન થવાથી શું મુકત થાય?
યોગ્ય જોડ ગોઠવો.
કોલમ -$I$ |
કોલમ - $II$ |
$p.$ ઈન્ટાઈન |
$v.$ લાંબી રચના |
$q.$ એકઝાઈન |
$w.$ પરાગરજને પોષણ પૂરૂ પાડે |
$r.$ પરાગવાહિની |
$x.$ સ્પોરોપોલીનીન |
$s.$ ટેપટમ |
$y.$ પેકટીન, સેલ્યુલોઝ |
|
$z.$ ગ્લાયકોજન |
આકૃતિ ઓળખો.
$PMC$ માટે સુસંગત વિકલ્પ પસંદ કરો.
આવૃત બીજધારી એકદળીનો નરજન્યુજનક એ........ છે.