જો પુષ્પીય વનસ્પતિઓનાં મૂળ $24 $ રંગસૂત્રો ધરાવે, તો તેમનાં જન્યુઓ કેટલા રંગસૂત્રો ધરાવે છે?

  • A

    $24$

  • B

    $12$

  • C

    $4$

  • D

    $8$

Similar Questions

પરાગાશયનું સ્ફોટન થવાથી શું મુકત થાય?

યોગ્ય જોડ ગોઠવો.

કોલમ -$I$

કોલમ - $II$

$p.$ ઈન્ટાઈન

$v.$ લાંબી રચના

$q.$ એકઝાઈન

$w.$ પરાગરજને પોષણ પૂરૂ પાડે

$r.$ પરાગવાહિની

$x.$ સ્પોરોપોલીનીન

$s.$ ટેપટમ

$y.$ પેકટીન, સેલ્યુલોઝ

 

$z.$ ગ્લાયકોજન

આકૃતિ ઓળખો.

$PMC$ માટે સુસંગત વિકલ્પ પસંદ કરો.

આવૃત બીજધારી એકદળીનો નરજન્યુજનક એ........ છે.

  • [AIPMT 1990]