આ વનસ્પતિની આંતરગાંઠ પર્ણતલ વડે ધેરાયેલ હોય છે.
મકાઈ
રાઈ
આસોપાલવ
આંબો
સાદું પર્ણ.
પીનાધાર ......... નું રૂપાંતરિત સ્વરૂપ છે.
નીચેનામાંથી કેટલી વનસ્પતિઓમાં સમાંતર શિરાવિન્યાસ જોવા મળે છે?
રાઈ, ઘઉ , વડ, ડાંગર, બાજરી, મકાઈ
દ્વિદળી પર્ણોમાં જાલાકાર શિરાવિન્યાસ હોય છે, જ્યારે એકદળીના પર્ણોમાં સમાંતર શિરાવિન્યાસ હોય છે. જીવવિજ્ઞાન એ અપવાદોનું વિજ્ઞાન છે. જો તેમાં કોઈ અપવાદ હોય તો શોધો
..........એ પર્ણનું રૂપાંતર છે.