આ વનસ્પતિની આંતરગાંઠ પર્ણતલ વડે ધેરાયેલ હોય છે.

  • A

    મકાઈ

  • B

    રાઈ

  • C

    આસોપાલવ

  • D

    આંબો

Similar Questions

સાદું પર્ણ.

પીનાધાર ......... નું રૂપાંતરિત સ્વરૂપ છે.

નીચેનામાંથી કેટલી વનસ્પતિઓમાં સમાંતર શિરાવિન્યાસ જોવા મળે છે?

રાઈ, ઘઉ , વડ, ડાંગર, બાજરી, મકાઈ

દ્વિદળી પર્ણોમાં જાલાકાર શિરાવિન્યાસ હોય છે, જ્યારે એકદળીના પર્ણોમાં સમાંતર શિરાવિન્યાસ હોય છે. જીવવિજ્ઞાન એ અપવાદોનું વિજ્ઞાન છે. જો તેમાં કોઈ અપવાદ હોય તો શોધો

..........એ પર્ણનું રૂપાંતર છે.