..........એ પર્ણનું રૂપાંતર છે.
દાંડીપત્ર
પર્ણસદ્દશ પ્રકાંડ
પર્ણાભ પત્ર
વજ્રકંદ
દ્રાક્ષમાં સૂત્ર એ કોળાના સૂત્રનું રચનારદેશ્ય હોય છે, પરંતુ વટાણા સાથે કાર્યસદેશ્ય હોય છે. આ વિધાનનું વાજબી કારણ સમજાવો.
વિવિધ પ્રકારના પર્ણવિન્યાસની યોગ્ય ઉદાહરણો સાથે સમજૂતી આપો.
સપ્તપર્ણીમાં જોવા મળે.
દાંડીપત્ર (Phyllode)….... માં જોવા મળે છે.
સાચી અનુરૂપ જોડ પસંદ કરો.