સાદું પર્ણ.
કક્ષકલિકા ધરાવે
માં પર્ણિકાઓ જોવા મળે
પર્ણ પત્ર સંપૂર્ણ ન હોય
બધાં સાચા
દ્રાક્ષમાં સૂત્ર એ કોળાના સૂત્રનું રચનારદેશ્ય હોય છે, પરંતુ વટાણા સાથે કાર્યસદેશ્ય હોય છે. આ વિધાનનું વાજબી કારણ સમજાવો.
નીચે આપલા સાચો વિકલ્પ પસંદ કરો :
$(i)$ આરોહીમૂળ અડુનીવેલ / મકાઈમાં હોય છે.
$(ii)$ જાસૂદમાં / કરેણમાં એકાંતરિત પર્ણવિન્યાસ હોય છે.
નીચેના જોડકા જોડો :
કોલમ - $I$ (પર્ણવિન્યાસ) | કોલમ - $II$ (વનસ્પતિઓ) |
$P$ એકાંતરીત | $I$ સપ્તપર્ણી |
$Q$ સંમુખ | $II$ આકડો |
$R$ ભ્રમિરૂપ | $III$ ફાફડાથોર |
$IV$ રાઈ |
પર્ણના પ્રકારો $( \mathrm{Types \,\,of\,\, Leaves} )$ વર્ણવો.
$A$ સૂર્યમુખીના પર્ણમાં જાલાકાર શિરાવિન્યાસ જોવા મળે છે.
$R.$ સૂર્યમુખી વર્ગ દ્વિદળીમાં સમાવિષ્ટ છે.