$\gamma$-ક્ષય ઉદભવે જ્યારે,
જોડીઓ નાશ થવા લાગે
ન્યુટ્રોનનું પ્રોટોનમાં રૂપાંતર થવાથી
ન્યુક્લિયસનું ઉત્તેજન થવાથી ઉર્જા મુક્ત થશે.
એકેય નહીં.
એક ચોક્કસ સ્થિર ન્યુક્લિઆઈડ ન્યુટ્રોનનું શોષણ કર્યા બાદ $\beta-$ કણોનું ઉત્સર્જન કરે અને નવા ન્યુક્લિઆઈડમાં વિભાજન થઈ બે $\alpha$-કણોનું ઉત્સર્જન કરે છે તો તે ન્યુક્લિઆઈડ.
${}^{238}U$ પાસે $92$ પ્રોટોન અને $238$ ન્યુક્લિયોન છે. તેમાં $\alpha-$ કણ ઉત્સર્જન થતા બનતું નવું ન્યુક્લિયસ
ન્યુટ્રિરિનો પાસે.
વિવિધ કણના દળ આપેલા છે. $m _{ p }=1.0072 u , m _{ n }=1.0087 u$ $m _{ e }=0.000548 u , m _{ v }=0, m _{ d }=2.0141 u$ જ્યાં $p \equiv$ પ્રોટોન , $n \equiv$ ન્યૂટ્રોન, $e \equiv$ ઇલેક્ટ્રોન, $\overline{ v } \equiv$ એન્ટિન્યુટ્રિનો અને $d \equiv$ ડ્યુટેરોન. નીચેની કઈ પ્રક્રિયામાં વેગમાન અને ઊર્જાનું સંરક્ષણ થાય.
નીચે દર્શાવેલ ન્યુક્લિયર પ્રક્રિયા $D \stackrel{\alpha}{\rightarrow} D_{1} \stackrel{\beta^{-}}{\rightarrow} D_{2} \stackrel{\alpha}{\rightarrow} D_{3} \stackrel{\gamma}{\rightarrow} D_{4}$ માં $D$ નો પરમાણુ દળાંક $182$ અને પરમાણુ ક્રમાંક $74$ છે. $D_{4}$ નો પરમાણુ દળાંક અને પરમાણુ ક્રમાંક અનુક્રમે ......... હશે.