જો $\hat{n}_1$ એ આપાત કિરણની દિશામાં એકમ સદિશ હોય,$\hat{n}_2$ એ લંબની દિશામાં એકમ સદિશ હોય અને $\hat{n}_3$ એ પરાવર્તિત કિરણની દિશામાં એકમ સદિશ હોય,તો નીચેનામાંથી કયું વિધાન સાચું હોવું જોઈએ?

  • A
    $\hat{n}_1 \cdot \hat{n}_2 = 0$
  • B
    $\hat{n}_1 \cdot \hat{n}_3 = 0$
  • C
    $(\hat{n}_1 \times \hat{n}_2) \cdot \hat{n}_3 = 0$
  • D
    $(\hat{n}_1 \times \hat{n}_2) \times \hat{n}_3 = 0$

Explore More

Similar Questions

પ્રતિબિંબ એટલે શું? તેના પ્રકારો સમજાવો.

એક પાત્રમાં $33.25\ cm$ ની ઊંચાઈ સુધી પાણી $(\mu = 1.33)$ ભરવામાં આવ્યું છે. પાણીની સપાટીથી $15\ cm$ ઉપર એક અંતર્ગોળ અરીસો મૂકવામાં આવ્યો છે અને તળિયે મૂકેલી વસ્તુનું પ્રતિબિંબ પાણીની સપાટીથી $25\ cm$ નીચે રચાય છે. અરીસાની કેન્દ્રલંબાઈ કેટલી છે ($cm$ માં)?

મેઘધનુષ્યની રચનામાં નીચેનામાંથી કઈ ઘટનાઓ સામેલ છે?

કિરણ પ્રકાશશાસ્ત્ર ત્યારે જ માન્ય રહે છે જ્યારે લાક્ષણિક પરિમાણો:

અરીસા,લેન્સ અને પ્રિઝમના પરાવર્તન અને વક્રીભવનના ગુણધર્મોનો ઉપયોગ કરીને વિકસાવવામાં આવેલા સાધનોના નામ લખો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo