કુદરતમાં આંતરાજાતિય સ્પર્ધા હોવા છતાં, સ્પર્ધક જાતિઓએ તેમની ચિરંજીવીતા માટે કઈ ક્રિયાવિધિ ઉત્પન્ન કરી હોઈ શકે ?
સહોપકારિતા
સ્પર્ધાત્મક મુક્તિ
સ્ત્રોત વિભાજન
પરભક્ષણ
પરોપજીવી યજમાને કેવી રીતે નુકસાન પહોંચાડે છે ?
માઈકોરાઈઝા એ શેનું ઉદાહરણ છે?
નીચેનામાંથી કઈ રચના સૌથી વધુ પરભક્ષી તરીકે ઉલ્લેખાય છે ?
હર્મેટ કરચલા ધરાવતાં મૃદુકાયના કવચ પર રહેલ સ્થિર સમુદ્રકૂલનો સહસંબંધ શેના તરીકે ઓળખાય છે? .