કુદરતમાં આંતરાજાતિય સ્પર્ધા હોવા છતાં, સ્પર્ધક જાતિઓએ તેમની ચિરંજીવીતા માટે કઈ ક્રિયાવિધિ ઉત્પન્ન કરી હોઈ શકે ?

  • [NEET 2021]
  • A

    સહોપકારિતા

  • B

    સ્પર્ધાત્મક મુક્તિ

  • C

    સ્ત્રોત વિભાજન

  • D

    પરભક્ષણ

Similar Questions

પરોપજીવી યજમાને કેવી રીતે નુકસાન પહોંચાડે છે ?

માઈકોરાઈઝા એ શેનું ઉદાહરણ છે?

  • [NEET 2017]

નીચેનામાંથી કઈ રચના સૌથી વધુ પરભક્ષી તરીકે ઉલ્લેખાય છે ?

હર્મેટ કરચલા ધરાવતાં મૃદુકાયના કવચ પર રહેલ સ્થિર સમુદ્રકૂલનો સહસંબંધ શેના તરીકે ઓળખાય છે? .

  • [NEET 2013]

તે ભક્ષક તરીકેની લાક્ષણીકતા ન ધરાવે.