એ. આઈ ઓપેરિને લખ્યું કે
ઓરિજીન ઓફ સ્પીસીસ
ઓરિજીન ઓફ લાઈફ
ફીલોસોફી ઝુલોક્યુ
ધી પ્લેનેટ
નીચેનામાંથી ક્યું માનવનું ગાઢ સંબંધી છે?
કઈ સ્થિતિમાં જનીનનું પ્રમાણ કોઈ પણ જાતિમાં સ્થાયી રહે છે?
મ્યુટન્ટ સૂક્ષ્મજીવ તેની વૃદ્ધિ માટે જરૂરી એવું સંયોજન સંશ્લેષિત કરવા સક્ષમ નથી, પણ વૃદ્ધિ કરવા સક્ષમ છે જો સંયોજન પૂરું પડાય તો તે ......નામે ઓળખાય છે.
નીએન્ડરથલ માનવની મસ્તિષ્ક ક્ષમતા.
કયા ખંડ પર પૂર્વ ઐતિહાસિક માનવના અશ્મિઓ મળી આવ્યા છે?