શેમાં સીધા પિરામિડ હોતા નથી?
તળાવ
જંગલ
સરોવર
ઘાસનાં મેદાન
આપેલ આકૃતિએ ક્યાં પ્રકારનાં પિરામિડનું સુચન કરે છે?
ખેતીકીય જમીનના નિવસનતંત્રમાં સંખ્યાના પિરામીડ
જલજ નિવસનતંત્રના જૈવભાર પિરામિડ કેવા હોય છે ?
પરિસ્થિતિકીય પિરામિડ વ્યાખ્યાયિત કરો અને સંખ્યા તથા જૈવભારના પિરામિડો ઉદાહરણ સહિત વર્ણવો.
નીચે પૈકી ક્યા પરિસ્થિતિકીય પિરામિડો સામાન્ય રીતે ઊંધા હોય છે ?