શેમાં સીધા પિરામિડ હોતા નથી?
તળાવ
જંગલ
સરોવર
ઘાસનાં મેદાન
તળાવના નિવસનતંત્રમાં સંખ્યાના પિરામિડ ............ હોય છે.
વિવિધ પ્રકારના પરિસ્થિતિકીય પિરામિડો સમજાવો.
તૃણભૂમીનાં સંખ્યાકીય નિવસનતંત્રમાં ઉચ્ચકક્ષાનાં માંસાહારીનું સમર્થન કરતા વ્યક્તિગત સજીવોની વ્યક્તિગત સજીવોના સંખ્યા જણાવો.
બંને સંખ્યાકીય પિરામિડ રૂપનાં નિર્દેશનમાં અંતિમ પોષક સ્તરે તૃતીયક ઉપભોકતા સ્વરૂપે ઉચ્ચ કક્ષાનાં માંસાહારી સ્થાન પામે છે, તો કુલ પોષક સ્તરો કેટલા બનતા હશે?