આપેલ આકૃતિએ ક્યાં પ્રકારનાં પિરામિડનું સુચન કરે છે?
જૈવભારમાં ઉચ્ચપોષક સ્તરે વધારો દર્શાવતો જૈવભારનો પિરામિડ
જૈવભારમાં ઉચ્ચપોષક સ્તરે તીવ ઘટાડો દર્શાવતો જૈવભારનો પિરામિડ
સ્થાયી પિરામિડ
અસ્થિર સંખ્યાકીય પિરામિડ
પરિસ્થિતિકીય પિરામિડ વ્યાખ્યાયિત કરો અને સંખ્યા તથા જૈવભારના પિરામિડો ઉદાહરણ સહિત વર્ણવો.
પરિસ્થિતિકીય પિરામિડની રચનામાં શું ધ્યાનમાં ન લેવાય?
મુખ્ય પરિસ્થિતિકીય ભૂમિકા એટલે .........
ઊર્જાના પિરામિડ માટે નીચેનામાંથી કયું વિધાન હંમેશા સાચું છે?
ઉત્પાદકો, તૃણાહારીઓ અને માંસાહારીઓમાં શ્વસન વ્યય અનુક્રમે