આપેલા વિધાનોને યોગ્ય રીતે વાંચો અને નીચેના પ્રશ્નનો જવાબ આપો

$(1)$ સંખ્યા અને જૈવભારનાં પિરામિડ નિવસનતંત્રમાં સીધા કે ઉંધા હોઈ શકે

$(2)$ ફોસ્ફરસ અને સલ્ફર એ અવસાદી ચક્રો છે

$(3)$ પૃથ્વી પરનો સૌથી વધુ કાર્બન દરીયામાં સ્થાન પામે છે

$(4)$ પરિસ્થિતિવિદ્યાનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ નિવસનતંત્ર છે

  • A

    $1$

  • B

    $2$

  • C

    $3$

  • D

    બધા જ વિધાન સાચા છે

Similar Questions

નીચેનામાંથી કયુ વિધાન ઉર્જાના પિરામીડ માટે ખોટુ છે જેમાંથી ત્રણ સાચા છે?

જો આહાર શૃંખલામાં સિંહનો જૈવભાર $10\, kg$ હોય તો ઉત્પાદકો નો જૈવભાર ......$kg$

નીચે આપેલ પીરામીડ શું દર્શાવે છે?

નીચે આપેલ પિરામિડ ક્યો છે ?

આપેલ આકૃતિએ ઊર્જાનો પિરામિડ સુચવે છે. તો તેના પરથી શું અનુમાન આપી શકાય.