આપેલા વિધાનોને યોગ્ય રીતે વાંચો અને નીચેના પ્રશ્નનો જવાબ આપો
$(1)$ સંખ્યા અને જૈવભારનાં પિરામિડ નિવસનતંત્રમાં સીધા કે ઉંધા હોઈ શકે
$(2)$ ફોસ્ફરસ અને સલ્ફર એ અવસાદી ચક્રો છે
$(3)$ પૃથ્વી પરનો સૌથી વધુ કાર્બન દરીયામાં સ્થાન પામે છે
$(4)$ પરિસ્થિતિવિદ્યાનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ નિવસનતંત્ર છે
$1$
$2$
$3$
બધા જ વિધાન સાચા છે
નીચેનામાંથી કયુ વિધાન ઉર્જાના પિરામીડ માટે ખોટુ છે જેમાંથી ત્રણ સાચા છે?
જો આહાર શૃંખલામાં સિંહનો જૈવભાર $10\, kg$ હોય તો ઉત્પાદકો નો જૈવભાર ......$kg$
નીચે આપેલ પીરામીડ શું દર્શાવે છે?
નીચે આપેલ પિરામિડ ક્યો છે ?
આપેલ આકૃતિએ ઊર્જાનો પિરામિડ સુચવે છે. તો તેના પરથી શું અનુમાન આપી શકાય.