નિવસનતંત્રની ગતિશીલ પ્રણાલી શાનાં પર આધાર રાખે છે.

  • A

    જૈવિક અને અજૈવિક ઘટકોની સતત આંતરક્રિયા

  • B

    ઉત્પાદકોનું ઉપભોગી અને તેનું ત્યારબાદના પોષકસ્તર દ્વારા સતત ભક્ષણ

  • C

    સજીવ સમૂહોનાં વિવિધ પોષક સ્તરોએ મૃત્યુ બાદ વિઘટનની બેકટેરીયા દ્વારા થતી પ્રક્રિયા પર

  • D

    આપેલા તમામ

Similar Questions

એક નિવસનતંત્ર ધરાવે છે.

નિવસનતંત્રનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ.... 

નિવસનતંત્રનાં કાર્યક્ષેત્રમાં મુખ્યત્વે ........ નો સમાવેશ કરી શકાય.

નીચેનામાંથી કયું એક જૈવિક સમુદાયનું લક્ષણ છે?

અપૂર્ણ નિવસનતંત્ર એટલે શું? યોગ્ય ઉદાહરણ દ્વારા વર્ણવો.