નિવસનતંત્રની ગતિશીલ પ્રણાલી શાનાં પર આધાર રાખે છે.
જૈવિક અને અજૈવિક ઘટકોની સતત આંતરક્રિયા
ઉત્પાદકોનું ઉપભોગી અને તેનું ત્યારબાદના પોષકસ્તર દ્વારા સતત ભક્ષણ
સજીવ સમૂહોનાં વિવિધ પોષક સ્તરોએ મૃત્યુ બાદ વિઘટનની બેકટેરીયા દ્વારા થતી પ્રક્રિયા પર
આપેલા તમામ
તળાવની કાર્યકીના દરનું નિયમન કોણ કરે છે ?
જુદી જુદી જાતિઓનું થયેલું ઊર્ધ્વવિતરણ કે જેનાથી અલગ અલગસ્તર પ્રાપ્ત થાય છે, તો તેને................ કહે છે.
એક નિવસનતંત્ર ધરાવે છે.
નિવસનતંત્રની કાર્યકીમાં .......... સમાવિષ્ટ નથી.
નિવસનતંત્રનાં કાર્યક્ષેત્રમાં મુખ્યત્વે ........ નો સમાવેશ કરી શકાય.