કોઈપણ નિવસનતંત્રીય પોષકસ્તરમાં હાજર સજીવોની સંખ્યા નીચેનામાંથી કયાં પરીબળ પર આધાર રાખે છે?

  • A

    તેનાથી નીચેના પોષક સ્તરમાં હાજર સજીવો અને ખોરાકની પ્રાપ્તિ

  • B

    તેના ઉપરના સ્તરનાં સજીવોની હાજરી

  • C

    ઉત્પાદકો પર આધારીત હોય

  • D

    આપેલા તમામ

Similar Questions

નીચેનામાંથી કયાં સજીવોનો દ્વિતીયક પોષકસ્તરે સમાવેશ કરાય છે?

તૃણાહારીઓ.......... છે.

નિવસનતંત્ર માટે શક્તિનો અંતિમ સ્રોત કયો છે?

$Grazing\, food \,chain$ (ચરીય-આહાર શૃંખલા) ને કેટલા પોષકસ્તરોમાં વિભાજીત કરી શકાય

નિવસનતંત્રમાં શક્તિ પ્રવાહના સંદર્ભે ક્યું વિધાન અયોગ્ય છે?