દ્વિતીયક અનુક્રમણ એ કઈ લાક્ષણીકતા પર આધારીત છે?

  • A

    જાતિનું આક્રમણ

  • B

    ભૂમીની સ્થિતિ અને પાણીની પ્રાપ્તિ

  • C

    પર્યાવરણીય અવસ્થા

  • D

    આપેલા તમામ

Similar Questions

નીચેનામાંથી કેટલી ક્રિયાઓ વાતાવરણમાં $CO _2$ ની મુક્તિ કરાવે છે? લાકડાં સળગાવવાં, જંગલની આગ, પ્રકાશસંશ્લેષણ, અશ્મિબળતણનું દહન,કાર્બનિક દ્રવ્યોનું દહન,જવાળામુખીની ક્રિયાવિઘિ

ફોસ્ફરસનો ઉપયોગ કોનાં બંધારણમાં થાય છે?

પાયાના જૈવસમાજ તરીકે લાઈકેનની હાજરી નીચેનામાંથી કયાં અનુક્રમણમાં સમાવી શકાય.

કોઈ એક ઝડપથી નાશ પામેલા નિવસનતંત્રનું થોડા સમય પછી પુનઃસ્થાપન કરવા કઈ પ્રવૃત્તિ કે અસરોને અટકાવવી જોઈએ?

  • [AIPMT 2004]

મરૂસંચકમાં સંક્રાંતિ સમાજનો સાચો ક્રમ પસંદ કરો.