દ્વિતીયક અનુક્રમણ એ કઈ લાક્ષણીકતા પર આધારીત છે?

  • A

    જાતિનું આક્રમણ

  • B

    ભૂમીની સ્થિતિ અને પાણીની પ્રાપ્તિ

  • C

    પર્યાવરણીય અવસ્થા

  • D

    આપેલા તમામ

Similar Questions

કોઈ એક નિવસનતંત્રમાં રહેલ અકાર્બનિક દ્રવ્યના ઘટકો પ્રમાણ $.......$ છે. શક્તિપ્રવાહ એ નિવસનતંત્રનું $......$ લાક્ષણિકતા છે.

જલજ વસવાટને અનુલક્ષીને અનુક્રમણનો દમ ઓળખો.

નિવસનતંત્રમાં પ્રકાશસંશ્લેષણ દરમ્યાન નિર્માણ પામતાં કાર્બનિક દ્રવ્યનો દર એટલે

નીચેનો ચાર્ટ ભૂમીય નિવસનતંત્રમાં ફૉસ્ફરસ ચક્ર દર્શાવે છે. જેમાં આપેલ $4$ જગ્યા $a, b, c$ અને $d$ માટે સાચો વિકલ્પ પસંદ કરો.

$a$ - $b$ - $c$ - $d$

  • [NEET 2014]

આહારશૃંખલા માટે કયાં વિધાનો સાચાં છે ?

$(a)$ વિસ્તારમાંથી $80\%$ જેટલા વાઘને દૂર કરવામાં આવે તો વિસ્તારમાં વનસ્પતિની વૃદ્ધિ વધુ થાય.

$(b)$ વિસ્તારમાંથી માંસાહારી પ્રાણીઓ દૂર કરવામાં આવે તો હરણની વૃદ્ધિ વધુ થાય.

$(c)$ આહારશૃંખલાની લંબાઈ $3$ થી $4$ પોષકસ્તર પૂરતી મર્યાદિત રહે છે કારણ કે નિવસનતંત્રમાં શક્તિનું પ્રમાણ ઘટતું જાય છે.

$(d)$ આહાર શૃંખલાની લંબાઈ $2$ થી $8$ પોષકસ્તર જેટલી હોય છે.