આપેલ આકૃતિ કઈ અવસ્થા સૂચવે છે?
નિમગ્ન મૂકત તરતી વનસ્પતિ અવસ્થા
અનુપ ભૂમિ અવસ્થા
નરકૂલ અવસ્થા
$B$ અને $C$ બંને
મૃતદ્રવ્યોના વિઘટનનો દર અજૈવિક પરિબળો જેવાં કે ઓક્સિજનની પ્રાપ્તિ, માટીના પડની $\mathrm{pH}$, તાપમાન વગેરે દ્વારા અસર પામે છે -ચર્ચા કરો.
વનસ્પતિ પ્લવકો $\rightarrow$ મૂળ ધરાવતી નિમજીત વન. $\rightarrow$ મુકત તરતી વન.ઓ $\rightarrow$ ઉભયજીવી અવસ્થા દર્શાવતી વનસ્પતિઓ $\rightarrow$ કાદવયુકત ઘાસ $\rightarrow$ સુપ $\rightarrow$ જંગલ
આપેલ કમ એ ક્યાં પ્રકારની રચના દર્શાવે છે
દ્વિતીય અનુક્રમણ માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે ?
તળાવના નિવસનતંત્રમાં કયા સજીવો એકથી વધુ પોષક સ્તરમાં સમાવી શકાય ? .