જલ આરંભી અનુક્રમણ અને શુષ્ક-આરંભી અનુક્રમણમાં પરિસ્થિતીકીય બદલાવ આવતા ......... લાક્ષણીકતા તૈયાર થાય છે?

  • A

    જલ-આરંભી અનુક્રમણમાં પાણીનું પ્રમાણ વધતુ જાય છે

  • B

    શુષ્ક-આંરભી અનુક્રમણમાં પરિસ્થિતી જીર્ણ બને છે

  • C

    બંને અવસ્થાઓ જલમગ્ન અને જીર્ણતા સાથે થાય છે

  • D

    બંને પ્રકારનાં અનુક્રમણમાં રૂપાંતરણ આવતા પરિસ્થિતી મધ્યમ જલ તરફ દોરવાય છે

Similar Questions

નિવસનતંત્રમાં પ્રકાશસંશ્લેષણ દરમ્યાન નિર્માણ પામતાં કાર્બનિક દ્રવ્યનો દર એટલે

વનસ્પતિજાતિઓ પાણીમાંથી જમીન પર સ્થળાંતરિત થઈ ત્યારે કોની વિવિધ શ્રેણીઓમાંથી પસાર થઈ હતી ?

સૌથી ઓછી ઉત્પાદકતા વાળું નિવસંતંત્ર

આપેલ ક્ષેત્રમાં જાતિના બંઘારણમાં થતા ક્રમ: અને ધારી શકાય તેવા ફેરફારોને $..........$ કહે છે.

નીચેનામાંથી ક્યાં તત્વનો વાતાવરણમાં પુનઃ પ્રવેશ કાર્બન કરતા ખૂબ જ ઓછો હોય છે?