વનસ્પતિજાતિઓ પાણીમાંથી જમીન પર સ્થળાંતરિત થઈ ત્યારે કોની વિવિધ શ્રેણીઓમાંથી પસાર થઈ હતી ?
ઉદ્વિકાસ
અનુક્રમણ
પ્રતિસ્થળાંતરણ
વર્ગીકરણ
નિવસનતંત્રમાં કયાં અજૈવિક પરીબળની અસરથી પક્ષીઓ અને સસ્તન વર્ગનાં પ્રાણીઓ ઠંડા વિસ્તારમાં મોટું કદ અને ગરમ વિસ્તારમાં નાનું કદ પ્રાપ્ત કરે છે
નીચેનામાંથી કયું ખૂબ જ સ્થાયી નિવસનતંત્ર છે?
જલસંચક અને મરુસંચક બંને અનુંક્રમણ ..........ને પ્રેરે છે.
આપેલ ક્ષેત્રમાં જાતિના બંઘારણમાં થતા ક્રમ: અને ધારી શકાય તેવા ફેરફારોને $..........$ કહે છે.