વનસ્પતિજાતિઓ પાણીમાંથી જમીન પર સ્થળાંતરિત થઈ ત્યારે કોની વિવિધ શ્રેણીઓમાંથી પસાર થઈ હતી ?

  • A

      ઉદ્વિકાસ

  • B

      અનુક્રમણ

  • C

      પ્રતિસ્થળાંતરણ

  • D

      વર્ગીકરણ

Similar Questions

નીચેનામાંથી કયું વાયુ સ્વરૂપે નિવસનતંત્રમાં જૈવરાસાયણિક ચક્ર નથી ?

જલઆરંભી અનુક્રમણ અને શુષ્ક આરંભી અનુક્રમણનો અંત $...........$ માં થાય છે.

નીચે આપેલા ચાર વિધાનો $(a-d)$ એક થી બે ખાલી જગ્યાધરાવે છે. બે વિધાનોની ખાલી જગ્યાની પૂર્તી માટે સાચો વિકલ્પ પસંદ કરો.

$(a)$ પર્યાવરણીય અનુક્રમણ એ કોઈ સ્થાને..$(i)$... ધારણામુજબ થતા...$(ii)$... ફેરફાર છે.

$(b)$ પર્યાવરણીય અનુક્રમણમાં બધા જ ક્રમિક રીતે બદલાતાં સમાજોને તે વસવાટનાં....$(i)$... કહે છે.

$(c)$ પ્રાથમિક અનુક્રમણ...$(i)$... થાય છે.

$(d)$ દ્વિતીય અનુક્રમણ પ્રાથમિક અનુક્રમણ કરતાં...$(i)$....થાય છે.

વાંસ વનસ્પતિ દૂર જંગલમાં ઊગે છે. તો તેનું પોષકસ્તર શું હશે?

  • [AIPMT 2002]

નિવસનતંત્રીય પરિસ્થિતિ વિદ્યાનાં પિતા ......