વનસ્પતિજાતિઓ પાણીમાંથી જમીન પર સ્થળાંતરિત થઈ ત્યારે કોની વિવિધ શ્રેણીઓમાંથી પસાર થઈ હતી ?
ઉદ્વિકાસ
અનુક્રમણ
પ્રતિસ્થળાંતરણ
વર્ગીકરણ
નીચેનામાંથી કયું વાયુ સ્વરૂપે નિવસનતંત્રમાં જૈવરાસાયણિક ચક્ર નથી ?
જલઆરંભી અનુક્રમણ અને શુષ્ક આરંભી અનુક્રમણનો અંત $...........$ માં થાય છે.
નીચે આપેલા ચાર વિધાનો $(a-d)$ એક થી બે ખાલી જગ્યાધરાવે છે. બે વિધાનોની ખાલી જગ્યાની પૂર્તી માટે સાચો વિકલ્પ પસંદ કરો.
$(a)$ પર્યાવરણીય અનુક્રમણ એ કોઈ સ્થાને..$(i)$... ધારણામુજબ થતા...$(ii)$... ફેરફાર છે.
$(b)$ પર્યાવરણીય અનુક્રમણમાં બધા જ ક્રમિક રીતે બદલાતાં સમાજોને તે વસવાટનાં....$(i)$... કહે છે.
$(c)$ પ્રાથમિક અનુક્રમણ...$(i)$... થાય છે.
$(d)$ દ્વિતીય અનુક્રમણ પ્રાથમિક અનુક્રમણ કરતાં...$(i)$....થાય છે.
વાંસ વનસ્પતિ દૂર જંગલમાં ઊગે છે. તો તેનું પોષકસ્તર શું હશે?
નિવસનતંત્રીય પરિસ્થિતિ વિદ્યાનાં પિતા ......