ચરમ સમાજ એટલે ...
પર્યાવરણમાં અનુકુલન કરી શકાતો સમાજ
પર્યાવરણ સાથે સંતુલન સાધી શકતો સમાજ
બદલાતી સ્થિતિ સાથે પોતાની રચના અને બંધારણમાં પરિવર્તન કરતો સમાજ
આપેલા તમામ
પરાકાષ્ઠા સમાજ આખરે શેની ઉપર આધાર રાખે છે?
જો કોઈ એક નિવસનતંત્રમાં સરીસૃપોની $50$ જાતિઓ જોવા મળે છે તો તેને................ કહે છે.
નીચેની આકૃતિને ઓળખો.
નિવસનતંત્રીય સેવાઓ એટલે ..........
પરાકાષ્ઠાએ પહોંચેલ સમુદાય અને શરૂઆત (પાયાના) સમુદાય વચ્ચેના ઉત્પાદન શ્વસનનો ગુણોત્તર ( નો દર) શું હશે ? શરૂઆતના સમુદાય અને પરાકાષ્ઠાએ પહોંચેલ સમુદાયના પ્રમાણમાં ફેરફાર જોવા મળે તો તમો કયા પ્રકારની સમજૂતી આપશો ?