રોબર્ટ કોન્સ્ટાન્ઝા અને તેના સાથીદારોએ મૂળભૂત નિવસનતંત્રીય સેવાનું મુલ્ય કેટલું બતાવ્યું છે?
વિધાન : $A$. માછલી પાણીમાં વસવાટ કરે છે.
કારણ : $R$. માછલી જલવિસ્તારને અનુકૂલિત હોય છે.
વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે ?
જો ઉત્પાદકોના સ્તરે $20\,J$ જેટલી ઊર્જાનો સંગ્રહ થયો હોય તો આપેલ આહારશૃંખલામાં મોરમાં કેટલી ઊર્જા પ્રાપ્ત થાય ?
વનસ્પતિ $\to$ ઉંદર $\to$ સાપ $\to$ મોર
આહારશૃંખલા માટે કયાં વિધાનો સાચાં છે ?
$(a)$ વિસ્તારમાંથી $80\%$ જેટલા વાઘને દૂર કરવામાં આવે તો વિસ્તારમાં વનસ્પતિની વૃદ્ધિ વધુ થાય.
$(b)$ વિસ્તારમાંથી માંસાહારી પ્રાણીઓ દૂર કરવામાં આવે તો હરણની વૃદ્ધિ વધુ થાય.
$(c)$ આહારશૃંખલાની લંબાઈ $3$ થી $4$ પોષકસ્તર પૂરતી મર્યાદિત રહે છે કારણ કે નિવસનતંત્રમાં શક્તિનું પ્રમાણ ઘટતું જાય છે.
$(d)$ આહાર શૃંખલાની લંબાઈ $2$ થી $8$ પોષકસ્તર જેટલી હોય છે.
નીચેનામાંથી ........ ફોસ્કેટનું કુદરતી સંચય સ્થાન છે?