નિવસનતંત્રના ઘટકોમાં .......... નો સમાવેશ થાય છે.

  • A
    ઉત્પાદકતા
  • B
    શક્તિનું એકમાર્ગીય વહન
  • C
    પોષક દ્રવ્યોનું ચક્રિય કરણ
  • D
    આપેલા તમામ

Explore More

Similar Questions

ગૌણ ખુલ્લા વિસ્તાર પર થતા અનુક્રમણને શું કહેવામાં આવે છે?

નીચે ચાર વિધાનો $(a-d)$ આપેલા છે,જેમાં દરેક એક અથવા બે ખાલી જગ્યાઓ ધરાવે છે. તે વિકલ્પ પસંદ કરો જે બે વિધાનોમાં ખાલી જગ્યાઓ યોગ્ય રીતે ભરે છે.
$(a)$ નિવસનતંત્રીય અનુક્રમણ એ આપેલ વિસ્તારમાં ...$(i)$... અને તદ્દન અનુમાનિત ફેરફાર છે જે ...$(ii)$... માં થાય છે.
$(b)$ નિવસનતંત્રીય અનુક્રમણમાં,આપેલ વિસ્તારમાં ક્રમશઃ બદલાતા સમુદાયોના સમગ્ર ક્રમને ...$(i)$... કહેવામાં આવે છે.
$(c)$ પ્રાથમિક અનુક્રમણ ...$(i)$... પર થાય છે.
$(d)$ દ્વિતીયક અનુક્રમણ એ પ્રાથમિક અનુક્રમણ કરતા ...$(i)$... છે.

નીચે આપેલ કોલમ-$I$ ને કોલમ-$II$ સાથે જોડો:
કોલમ-$I$કોલમ-$II$
$(i)$ અવસાદી ચક્ર$(P)$ પ્રાથમિક ઉપભોક્તા
$(ii)$ વાયુ ચક્ર$(Q)$ કાર્બન
$(iii)$ તૃણાહારી$(R)$ તૃતીયક ઉપભોક્તા
$(iv)$ ઉચ્ચ માંસાહારી$(S)$ સલ્ફર

નિવસનતંત્રમાં, પોષક સ્તરોને સંદર્ભે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

નીચેનામાંથી ખોટું વાક્ય પસંદ કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo