નિવસનતંત્રના ઘટકોમાં .......... નો સમાવેશ થાય છે.
ઉત્પાદકતા
શક્તિનું એકમાર્ગીય વહન
પોષક દ્રવ્યોનું ચક્રિય કરણ
આપેલા તમામ
નિવસનતંત્ર એટલે .......
તળાવની કાર્યકીના દરનું નિયમન કોણ કરે છે ?
નીચેનામાંથી કયું એક જૈવિક સમુદાયનું લક્ષણ છે?
જુદી જુદી જાતિઓનું થયેલું ઊર્ધ્વવિતરણ કે જેનાથી અલગ અલગસ્તર પ્રાપ્ત થાય છે, તો તેને................ કહે છે.
તળાવ નિવસનતંત્રમાં નીચેનામાંથી કેટલા મૂળભૂત ઘટકો જોવા મળે છે ?
ઉત્પાદકતા, વિઘટન, શક્તિપ્રવાહ, પોષકચક્રણ