નિવસનતંત્ર એટલે ......
જૈવિક ઘટકોની અજૈવિક ઘટકો સાથેની આંતરક્રિયા
પ્રાણીઓ અને વનસ્પતિઓની આંતરક્રિયા
સૂર્ય અને તેની ઊર્જાથી ચાલતી પૃથ્વી વચ્ચેની આંતરક્રિયા
આપેલા તમામ
તળાવનો સમાવેશ કયાં પ્રકારનાં નિવસનતંત્રમાં દર્શાવી શકાય.
પ્રકૃતિનાં સૌ નિવસનતંત્રો સંયુક્ત રીતે શું રચે છે ?
પરિસ્થિતિવિદ્યાનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ ........
ઈકોલોજી નું વર્ણન $......$ રીતે કરી શકાય.
નિવસનતંત્રની નીચેની કઈ લાક્ષણીકતા કુદરતી રીતે માનવ સમાજને પ્રાપ્ત થાય છે?