નિવસનતંત્ર એટલે ......

  • A

    જૈવિક ઘટકોની અજૈવિક ઘટકો સાથેની આંતરક્રિયા

  • B

    પ્રાણીઓ અને વનસ્પતિઓની આંતરક્રિયા

  • C

    સૂર્ય અને તેની ઊર્જાથી ચાલતી પૃથ્વી વચ્ચેની આંતરક્રિયા

  • D

    આપેલા તમામ

Similar Questions

જીવસમાજો અને તેના પર્યાવરણ વચ્ચેની આંતરક્રિયા વડે શું થાય છે ?

નીચેનામાંથી કયું એક માનવનિર્માત નિવસનતંત્ર છે?

નિવસંતંત્રના સંદર્ભે ક્યું સાચું નથી?

નીચેના પૈકી ક્યું કૃત્રિમ જલજ નિવસનતંત્ર છે?

પ્રકૃતિનાં સૌ નિવસનતંત્રો સંયુક્ત રીતે શું રચે છે ?