નિવસનતંત્ર એટલે ......
જૈવિક ઘટકોની અજૈવિક ઘટકો સાથેની આંતરક્રિયા
પ્રાણીઓ અને વનસ્પતિઓની આંતરક્રિયા
સૂર્ય અને તેની ઊર્જાથી ચાલતી પૃથ્વી વચ્ચેની આંતરક્રિયા
આપેલા તમામ
જીવસમાજો અને તેના પર્યાવરણ વચ્ચેની આંતરક્રિયા વડે શું થાય છે ?
નીચેનામાંથી કયું એક માનવનિર્માત નિવસનતંત્ર છે?
નિવસંતંત્રના સંદર્ભે ક્યું સાચું નથી?
નીચેના પૈકી ક્યું કૃત્રિમ જલજ નિવસનતંત્ર છે?
પ્રકૃતિનાં સૌ નિવસનતંત્રો સંયુક્ત રીતે શું રચે છે ?