નીચેનામાંથી કયાં સૂત્ર દ્વારા નેટાલીટી જાણી શકાય.

  • A

    જન્મની કૂલ સંખ્યા $/$ પહેલાની હાજર વસતિ

  • B

    મૃત્યુ પામતા સજીવની સંખ્યા $/$ પહેલાની હાજર વસતિ

  • C

    $Nt +1= Nt +[( B + I )-( D + E )]$

  • D

    એક પણ નહિં

Similar Questions

નીચેનામાંથી કયાં સજીવો પોતાનો જીવનકાળ દરમિયાને એક જ વાર પ્રજનન કરે છે ?

$I -$ વાંસ, $II -$ પક્ષીઓ, $III -$ સસ્તનો, $IV -$ ગહેન સામુદ્રિક માછલીઓ,

$V$ - પ્રશાંત મહાસાગરની સાલ્મન માછલી

નીચેના જોડકા જોડો :

કોલમ - $I$ ($r$ નું મૂલ્ય) કોલમ - $II$ (ઉદાહરણ)
$P$ $0.12$ $I$ લોટમાં પડતા ઘનેડા
$Q$ $0.015$ $II$ નોર્વેના ઉંદરો
$R$ $0.0205$ $III$ ભારતમાં $1981$માં માનવ વસ્તી

સામાન્ય પરિસ્થિતિમાં વસ્તીને અસર કરતા મુખ્ય ઘટકો ...રહી છે,

વસતિમાં સજીવો વધુમાં વધુ પ્રજનન સ્વચ્છા ઉદ્ભવે છે જેને ડાર્વિનિયન ફીટનેશ પણ કરે છે જે $.....$ સાથે સંગતના દર્શાવે છે

સતત વૃદ્ધિ પામતા વૃદ્ધિદરનું સૂત્ર

  • [AIPMT 2006]