વસતિનાં કદમાં બદલાવ કોણ પ્રેરે છે ?

  • A

    જન્મદર

  • B

    મૃત્યુદર

  • C

    અંત:સ્થળાંતરણ

  • D

    આપેલા તમામ

Similar Questions

પ્રાકૃતિક વૃદ્વિનો આંતરિક દર કોના વડે દર્શાવવામાં આવે છે ?

કોઈ એક સરોવરમાં $20$ કમળનાં પુષ્પ હતા અને નવા $10$ ઊગ્યા તો વર્ષનો જન્મદર જણાવો.

સામાન્ય પરિસ્થિતિમાં વસ્તીને અસર કરતા મુખ્ય ઘટકો ...રહી છે,

નેટાલિટી એટલે

  • [NEET 2018]

કોઈ વસ્તીની વૃધ્ધિ કરવાની જન્મજાત શકિતનું માપન........છે.