વસતિનાં કદમાં બદલાવ કોણ પ્રેરે છે ?
જન્મદર
મૃત્યુદર
અંત:સ્થળાંતરણ
આપેલા તમામ
પ્રાકૃતિક વૃદ્વિનો આંતરિક દર કોના વડે દર્શાવવામાં આવે છે ?
કોઈ એક સરોવરમાં $20$ કમળનાં પુષ્પ હતા અને નવા $10$ ઊગ્યા તો વર્ષનો જન્મદર જણાવો.
નેટાલિટી એટલે
કોઈ વસ્તીની વૃધ્ધિ કરવાની જન્મજાત શકિતનું માપન........છે.