જીવનનો આ પ્રકાર એ રહેવાની અને ખાવાની બિનખર્ચાળ વ્યવસ્થાની ખાતરી આપે છે.
$a.$ બિન આવશ્યક સંવેદી અંગોને ગુમાવવા
$b.$ સંલગ્ન અંગોની હાજરી
$c.$ યુષકોની હાજરી
$d.$ વધુ પ્રજનન ક્ષમતા
$e.$ સુવિશ્ચિત પાચનતંત્ર
અંડપરોપજીવન શું છે ? ઉદાહરણ આપી સમજાવો.
તૃણાહારી વિરૂધ્ધ વનસ્પતિમાં મહત્વનો યાંત્રિક પ્રતિકાર નોધ કરો.
નીચેનામાંથી સહભોજીતાનાં ઉદાહરણ માટે સાચુ જૂથ શોધો :
$(a)$ ધાંસ ચરતાં ઢોર અને બગલો
$(b)$ બાર્નેકલ્સ બાલાનસ અને બાર્નેકલ્સ અથામાલસ
$(c)$ ગેલાયેગોસ ટાપુ પરની બકરીઓ અને એબિંગડન કાચબો
$(d)$ વ્હેલની પાછળનાં ભાગમાં રહેલાં બાર્નેકલ્સ