કઈ લાક્ષણીકતા વસ્તીમાં વધારો કરવા માટે જવાબદાર છે?

  • A
    જન્મદર (Natality)
  • B
    મૃત્યુદર (Mortality)
  • C
    બહિસ્થળાંતરણ (Emigration)
  • D
    આપેલા તમામ

Explore More

Similar Questions

જો એક તળાવમાં ગયા વર્ષના $20$ કમળના છોડ હોય અને પ્રજનન દ્વારા $8$ નવા છોડ ઉમેરાય,તો જન્મ દર કેટલો થાય?

એક જીવવિજ્ઞાનીએ ઉંદરોની વસતિનો અભ્યાસ કર્યો. તેણે જોયું કે અંદાજિત જન્મ $250$, અંદાજિત મૃત્યુ $240$, $20$ ઉંદર વસતિમાં અંતઃસ્થળાંતરિત (Immigration) થયા અને $30$ ઉંદરે વસતિમાંથી બર્હિસ્થળાંતર (Emigration) કર્યું. તો વસતિમાં કુલ કેટલો વધારો થયો?

નીચેના કોલમ યોગ્ય રીતે જોડો.
કોલમ-$I$કોલમ-$II$
$(a)$ વસ્તી ગીચતા$(i)$ ડેમોગ્રાફી (વસ્તીવિદ્યા)
$(b)$ નેટાલીટી (જન્મદર)$(ii)$ જન્મદર
$(c)$ મોર્ટાલિટી (મૃત્યુદર)$(iii)$ વસ્તીમાં ઘટાડો
$(d)$ ડેમોગ્રાફી (વસ્તીવિદ્યા)$(iv)$ એકમ વિસ્તાર અને એકમ કદમાં રહેલ સજીવોની કુલ સંખ્યા

જો પ્રયોગશાળાની $80$ ડ્રોસોફિલાની વસ્તીમાં એક અઠવાડિયા દરમિયાન $8$ ડ્રોસોફિલા મૃત્યુ પામે, તો વસ્તીમાં મૃત્યુદર કેટલો હશે?

પ્રાણીઓની વસ્તીનો મૂળભૂત એકમ જે પ્રજાતિમાં સામૂહિક આંતરપ્રજનન (communal interbreeding) કરે છે,તેને શું કહેવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo