એક જીવવિજ્ઞાનીએ ઉંદરોની જન્મ સમયની વસતિનો અભ્યાસ કર્યો. તેણે જોયું કે અંદાજિત જન્મ $250$, અંદાજિત મૃત્યુ $240, 20$ ઉંદર અંતઃસ્થળાંતરિત થયા અને $30$ ઉંદરે વસતિમાં બર્હિસ્થળાંતરિત .થાય તો કુલ વધારો વસતિમાં કેટલો થયો ?
$0$
$10$
$15$
$05$
સંભાવ્ય વૃદ્ધિ સમજાવો.
સંવર્ધન માધ્યમમાં પેરામિશિયમ કોડેટમનો ઉછેર કરવામાં આવેલ છે. પાંચ દિવસ પછી પેરામિશિયમની વૃદ્ધિ ખૂબ જ વધુ જોવા મળે છે અને સંવર્ધન માધ્યમનો ઘટાડો જોવા મળે છે. તો વસ્તીમાં શું થયું હશે અને વસ્તીમાં કયા પ્રકારનો વૃદ્ધિ વક્ર જોવા મળે છે તે દોરો.
પ્રકૃતિમાં, આપેલ નિવાસસ્થાન એ વધુમાં વધુ શકય સંખ્યાના આધાર માટે પૂરતો સ્ત્રોત ધરાવે છે, જે તેનાથી વધુ વૃદ્ધિ માટે શકય નથી. પ્રકૃતિનું આ લક્ષણ $.......$ તરીકે ઓળખાય છે.
નીચે પૈકી કર્યું તેના જીવનગાળા પર્યત માત્ર એક જ વાર પુષ્પોભવ કરે છે ?
$......$ને નિયત વૃદ્ધિ મોડેલ તરીકે માનવામાં આવે છે?