એક જીવવિજ્ઞાનીએ ઉંદરોની જન્મ સમયની વસતિનો અભ્યાસ કર્યો. તેણે જોયું કે અંદાજિત જન્મ $250$, અંદાજિત મૃત્યુ $240, 20$ ઉંદર અંતઃસ્થળાંતરિત થયા અને $30$ ઉંદરે વસતિમાં બર્હિસ્થળાંતરિત .થાય તો કુલ વધારો વસતિમાં કેટલો થયો ?

  • A

    $0$

  • B

    $10$

  • C

    $15$

  • D

    $05$

Similar Questions

કોઈ એક સરોવરમાં $20$ કમળનાં પુષ્પ હતા અને નવા $10$ ઊગ્યા તો વર્ષનો જન્મદર જણાવો.

$N _{ t }= N _0 e ^{ rt }$ કોનું સૂત્ર છે ?

વસતિમાં સજીવો વધુમાં વધુ પ્રજનન સ્વચ્છા ઉદ્ભવે છે જેને ડાર્વિનિયન ફીટનેશ પણ કરે છે જે $.....$ સાથે સંગતના દર્શાવે છે

નીચે આપેલા વૃદ્ધિ વક્ર વિશે ચર્ચા કરો.

સંતતિની સંખ્યા અને કદને આઘારે યોગ્ય વિકલ્પ પસંદ કરો.

$I -$ છીપ, $II -$ પક્ષીઓ, $III -$ ગહન સામુદ્રિક માછલીઓ, $IV -$ સસ્તનો

ઘણી સંખ્યામાં નાના કદની સંતતિઓ $\quad$ $\quad$ ઓછી સંખ્યામાં મોટા કદની સંતતિઓ