જીવની ઉત્પતી.........માં થઈ.
પૃથ્વીનાં ખડકાળ વિસ્તાર પર
પહાડો પર લાઈકેનની શરૂઆતથી
પાણી
જમીન અને પાણી બંને
રાસાયણિક ઉદ્દવિકાસની સંકલ્પના શેના પર આધારિત છે?
તારાઓ વચ્ચેનું અંતર ........ માં માપવામાં આવે છે.
વૈજ્ઞાનિક કારણ આપો : જીવની ઉત્પત્તિના વિવિધ વાદોમાં રાસાયણિક ઉદ્દવિકાસ સૌથી વધુ સ્વીકૃતી પામેલ છે.
ઉપરની આકૃતિમાં $'b'$ શું દર્શાવે છે?
........... વૈજ્ઞાનિકો દ્વારા પ્રાયોગિક રીતે સાબિત કરવામાં આવ્યું કે કાર્બનિક અણુઓ ઉદ્દવિકાસને આઘારે ઉત્પન્ન થયા છે.