નીલહરિત લીલ કેવી રીતે જમીનની ફળદ્રુપતામાં વધારો કરે છે ?

  • A

    કાર્બન ડાયોકસાઈડના સ્થાપન દ્વારા

  • B

    ઓકિસજનનો ઉમેરો કરીને

  • C

    કાર્બનિક દ્રવ્યોનો ઉમેરો કરીને

  • D

    અકાર્બનિક દ્રવ્યોનો ઉમેરો કરીને

Similar Questions

નાઇટ્રોજન-સ્થાપન માટે નીચેનામાંથી કયું સાચું છે ?

ડાંગરના ખેતરોમા શેનો ઉપયોગ જૈવિક ખાતર તરીકે થાય છે ?

કયો સજીવ $N_2$ નું સ્થાપન કરતો નથી ?

માઈકોરાઈઝા $=.......$

માઈકોરાઈઝા માટે સાચા વિધાનો માટેનો વિકલ્પ શોધો :

$(1)$ તેમાં ગ્લોમસ જાતીનાં ધણાં સભ્યો સંકળાય છે.

$(2)$ તે જમીનમાં બધા જ પ્રકારનાં પોષકદ્રવ્યોનું શોષણ કરીઆપવા માટે જવાબદાર છે.

$(3)$ આ પ્રકારનું સહજીવન વનસ્પતિને શુષ્કતા અને ક્ષારતા સામેટકી રહેવા માટે ફાયદાકારક છે.

$(4)$ માઈકોરાઈઝા એ લીલનું વનસ્પતિ સાથેનું સહજીવન છે.