કયો સજીવ $N_2$ નું સ્થાપન કરતો નથી ?
ગ્લોમસ ફૂગ
રાઈઝોબિયમ
એઝોસ્પાઈરીલિયમ
એઝેટોબેકટર
શા માટે નીલહરિત લીલ એ જૈવિક ખાતર તરીકે પ્રચલિત નથી ?
$S - $ વિધાન :સેન્દ્રિય ખાતરો દ્વારા અસરકારક અને પ્રદૂષણવિહીન ખેતી થઇ શકે છે.
$R $ $-$ કારણ :રાસાયણિક ખાતરો પ્રદૂષણ પેદા કરે છે.
યોગ્ય જોડકા જોડો.
વિભાગ $-I$ | વિભાગ $- II$ |
$(a)$ એઝોસ્પિરિલિયમ | $(1)$ સહજીવી બેકટેરિયા |
$(b)$ સાયનોબેકટેરિયા | $(2)$ મુકતજીવી બેકટેરિયા |
$(c)$ રાઈઝોબિયમ | $(3)$ માઈકોરાઈઝા |
$(d)$ ગ્લોમસફૂગ | $(4)$ સ્વયંપોષી સૂક્ષ્મજીવ |
માઇકોરાયઝા ફૂગ કયા તત્વનું શોષણ કરે છે ?