$S - $ વિધાન :સેન્દ્રિય ખાતરો દ્વારા અસરકારક અને પ્રદૂષણવિહીન ખેતી થઇ શકે છે.

$R $ $-$ કારણ :રાસાયણિક ખાતરો પ્રદૂષણ પેદા કરે છે.

  • A

     $ S $ અને $ R $ બંને સાચા છે, $R $ એ $S$ ની સમજૂતી છે.

  • B

    $  S $ અને $R$ બંને સાચા છે, પરંતુ $R$ એ $S$ ની સમજૂતી નથી.

  • C

    $S$ સાચું છે અને $ R$  ખોટું છે.

  • D

    $S$  ખોટું છે અને $R$ સાચું છે.

Similar Questions

ફૂગને વનસ્પતિ સાથેના સહજીવી સંબંધને $......$ કહે છે જે ફૂગની $....$ પ્રજાતિના ઘણા સભ્યો દ્વારા બને છે.

જૈવિક ખાતરો

$BGA$  મોટા ભાગે કયા પાકમાં જૈવ ખાતર તરીકે વાપરવામાં આવે છે?

નીચે આપેલ રચનામાં ક્યાં બેકટેરિયા હાજર હોય છે ?

કયા સજીવોનું જૂથ $CO_2$-સ્થાપક અને $N_2$-સ્થાપક બંને છે?