નીચેનામાંથી સાચા વિધાનોની સંખ્યા ઓળખો:
$(1)$ જનીન થેરાપીનો ઉપયોગ $ADA$ ની ઉણપની સારવારમાં થાય છે.
$(2)$ ધનુર્વા (Tetanus) માં સતત સ્નાયુ સંકોચન થાય છે. તેમાં વિશ્રામી અવસ્થાનો અભાવ હોય છે.
$(3)$ સિગારેટ અને ધુમ્રપાનથી શ્વસનતંત્રમાં અસ્થમાની બિમારી થાય છે.
$(4)$ દર્દીમાં પ્રત્યારોપિત મૂત્રપિંડ એ કોષરસીય પ્રતિકારકતા (cell-mediated immunity) ને કારણે નિષ્ફળ જઈ શકે છે.
$(5)$ સિરમ ગ્લોબ્યુલીન એ એન્ટીબોડી છે.

  • A
    $3$
  • B
    $2$
  • C
    $4$
  • D
    $1$

Explore More

Similar Questions

સાયકોસિસ (Psychosis) શેના દ્વારા લાક્ષણિક છે?

વિધાનોને ધ્યાનપૂર્વક વાંચો અને નક્કી કરો કે કેટલા વિધાનો સાચી માહિતી આપે છે.
$(1)$ જન્મજાત પ્રતિકારકતામાં,કોષીય અંતરાય મુખ્ય ચાર પ્રકારના કોષો દ્વારા દર્શાવવામાં આવે છે.
$(2)$ $BCG$ રસીમાં જીવંત એટેન્યુએટેડ માયકોબેક્ટેરિયમ હોય છે.
$(3)$ $G-6-P$ ડિહાઈડ્રોજીનેઝની ઊણપમાં,$RBCs$ નું વિઘટન (હિમોલિસિસ) થવા લાગે છે.
$(4)$ નિકોટીન એડ્રીનલ ગ્રંથિને ઉત્તેજિત કરે છે.

Difficult
View Solution

નીચેનામાંથી કયો રોગ સ્વપ્રતિકારકતા (autoimmunity) ને કારણે થતો નથી?

એનોફિલિસના જીવનચક્રની આપેલ આકૃતિમાં '$A$' અને '$B$' નિર્દેશિત ભાગ ક્રમિક શું દર્શાવે છે?

નીચેનામાંથી કઈ માનસિક વિકલાંગતા છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo