આ રોગ સ્વપ્રતિકારકતાના કારણે થતો નથી.........
દરાજ
મલ્ટિપલ સ્ક્લેરોસીસ
સંધિવા
ઇન્સ્યુલિન આધારિત ડાયાબિટીસ
તમાકુંમાં શેની અસરથી રૂધિર દબાણ વધે અને હૃદયના ધબકારા વધેછે ?
$AIDS$ નો રોગકારક $.....$ દ્વારા ફેલાય છે.
ભારત સરકારનો પલ્સ પોલિયો પ્રોગ્રામ શું છે ? $OPV$ શું છે ? શા માટે એવું કહેવાય છે કે ભારત હજુ સુધી પોલિયોને નાબૂદ કરી રહ્યું છે ?
નીચે આપેલ પૈકી સાચાં વાક્યો શોધો
$(i)$ ક્રિપ્ટોસાઇઝોન્ટ ખોરાક ગ્રહણ કરી ગોળાકાર બને છે. $(ii)$ સ્પોરોઝુએઇટ માનવ રૂધિરમાં દાખલ થાય છે. $(iii)$ પ્લાઝમોડિયમમાં જીવનચક્રના બે તબક્કા જોવા મળે છે. $(iv)$ ક્રિપ્ટોસાઇઝોન્ટ, ક્રિપ્ટોમેરોઝુઆઇટમાં ફેરવાય છે.
અસ્થિ મજ્જામાં નિર્માણ પામતાં કોષોમાં ....... નો સમાવેશ થાય છે.