આ રોગ સ્વપ્રતિકારકતાના કારણે થતો નથી.........

  • A

      દરાજ

  • B

      મલ્ટિપલ સ્ક્લેરોસીસ

  • C

      સંધિવા

  • D

      ઇન્સ્યુલિન આધારિત ડાયાબિટીસ

Similar Questions

તમાકુંમાં શેની અસરથી રૂધિર દબાણ વધે અને હૃદયના ધબકારા વધેછે ?

$AIDS$ નો રોગકારક $.....$ દ્વારા ફેલાય છે. 

ભારત સરકારનો પલ્સ પોલિયો પ્રોગ્રામ શું છે ? $OPV$ શું છે ? શા માટે એવું કહેવાય છે કે ભારત હજુ સુધી પોલિયોને નાબૂદ કરી રહ્યું છે ?

નીચે આપેલ પૈકી સાચાં વાક્યો શોધો

$(i)$ ક્રિપ્ટોસાઇઝોન્ટ ખોરાક ગ્રહણ કરી ગોળાકાર બને છે. $(ii)$ સ્પોરોઝુએઇટ માનવ રૂધિરમાં દાખલ થાય છે. $(iii)$ પ્લાઝમોડિયમમાં જીવનચક્રના બે તબક્કા જોવા મળે છે. $(iv)$ ક્રિપ્ટોસાઇઝોન્ટ, ક્રિપ્ટોમેરોઝુઆઇટમાં ફેરવાય છે.

અસ્થિ મજ્જામાં નિર્માણ પામતાં કોષોમાં ....... નો સમાવેશ થાય છે.

  • [AIPMT 1993]