વિધાનોને ધ્યાનપૂર્વક વાંચો અને નક્કી કરો કે કેટલા વિધાનો સાચી માહિતી આપે છે.
$(1)$ જન્મજાત પ્રતિકારકતામાં,કોષીય અંતરાય મુખ્ય ચાર પ્રકારના કોષો દ્વારા દર્શાવવામાં આવે છે.
$(2)$ $BCG$ રસીમાં જીવંત એટેન્યુએટેડ માયકોબેક્ટેરિયમ હોય છે.
$(3)$ $G-6-P$ ડિહાઈડ્રોજીનેઝની ઊણપમાં,$RBCs$ નું વિઘટન (હિમોલિસિસ) થવા લાગે છે.
$(4)$ નિકોટીન એડ્રીનલ ગ્રંથિને ઉત્તેજિત કરે છે.

  • A
    માત્ર $2$ અને $4$ સાચા છે
  • B
    માત્ર $1$ સાચું છે
  • C
    $1, 2, 3$ સાચા છે
  • D
    બધા વિધાનો સાચા છે

Explore More

Similar Questions

નીચે આપેલ કોલમ જોડો:
કોલમ-$I$ કોલમ-$II$
$(A)$ ટાઈફોઈડ $(i)$ $HIV$
$(B)$ મેલેરિયા $(ii)$ રાઈનો વાઈરસ
$(C)$ સામાન્ય શરદી $(iii)$ સાલ્મોનેલા
$(D)$ ન્યુમોનિયા $(iv)$ પ્લાઝમોડિયમ
$(E)$ એઇડ્સ $(v)$ હિમોફિલસ

કૉલમ-$I$ માં આપેલા રોગોને કૉલમ-$II$ માં આપેલી તેમની સંબંધિત બાબતો (રોગકારક/અટકાવવાના ઉપાયો/સારવાર) સાથે જોડો.
કૉલમ-$I$કૉલમ-$II$
$(a)$ અમીબાયાસિસ$(i)$ ટ્રેપોનેમા પેલિડિયમ
$(b)$ ડિપ્થેરિયા$(ii)$ સ્વચ્છ ખોરાક અને પાણીનો ઉપયોગ
$(c)$ કોલેરા$(iii)$ $DPT$ રસી
$(d)$ સિફિલિસ$(iv)$ ઓરલ રિહાઈડ્રેશન થેરાપીનો ઉપયોગ

નીચે દર્શાવેલ અણુઓ $(A)$ અને $(B)$ ને ઓળખો અને તેમના સ્ત્રોત અને ઉપયોગ દર્શાવતો સાચો વિકલ્પ પસંદ કરો.
| અણુ | સ્ત્રોત | ઉપયોગ |
| :--- | :--- | :--- |

એનોફિલિસના જીવનચક્રની આપેલ આકૃતિમાં '$A$' અને '$B$' નિર્દેશિત ભાગ ક્રમિક શું દર્શાવે છે?

નીચેનામાંથી કયો રોગ સ્વપ્રતિકારકતા (autoimmunity) ને કારણે થતો નથી?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo