વિધાનો યોગ્ય રીતે વાંચી જણાવો કે કેટલા વિધાનો સાચી માહિતી સૂચવે છે.
$(1)$ જન્મજાત પ્રતિકારકતામાં કોષીય અંતરાયએ મુખ્ય ચાર પ્રકારનાં કોષો દ્વારા દર્શાવાય છે
$(2)$ $BCG$ ની રસી એ જીવંત એટેન્યુએટેડ માયકો બેકટેરીયા ધરાવે છે
$(3)$ $RBC$નું $G-6-P$ ડિહાઈડ્રોજીનેઝની ઊણપમાં વિઘટન થવા લાગે છે
$(4)$ નિકોટીન એ એડ્રીનલ ગ્રંથીને ઉતેજીતતા આપે છે
ફકત $2$ અને $4$ સાચા
ફકત $1$ સાચુ
$1, 2, 3$ સાચા
બધા વિધાનો સાચા છે
નીચેનામાંથી કયુ પ્લાઝમોડિયમનું જન્યુઓના સંશ્લેષણ માટેનું ઉત્તેજક છે?
$C.T$ સ્કેનની શોધ કોણે કરી?
નીચે આપેલ પૈકી કયું સુસંગત છે ?
વધુપડતા કેફી પદાર્થના સેવનથી કઈ અસરો જોવા મળે છે?
એનોફિલિસનાં જીવનચક્રની આપેલ આકૃતિમાં $'A'$ નિર્દેશિત ભાગ શું દશાવે છે ?