નિષ્ક્રિય ઉપાર્જિત પ્રતિકારકતામાં નીચેનામાંથી શેનો સમાવેશ કરી શકાતો નથી?

  • A
    એન્ટી સીરમ
  • B
    પોલિયો રસી
  • C
    જરાયુ દ્વારા $IgG$નું વહન
  • D
    કોલોસ્ટ્રમ દ્વારા $IgA$નું વહન

Explore More

Similar Questions

એન્ટિબોડીની રચના દોરો અને સમજાવો.

નીચેનામાંથી કયા કોષો ભક્ષક (phagocytic) સ્વભાવના છે?

નીચેનામાંથી કયો સ્વયં-પ્રતિરક્ષા (auto-immune) રોગનું ઉદાહરણ છે?

મૂત્રપિંડ પ્રત્યારોપણના સંદર્ભમાં,નીચે ચાર વિધાનો આપેલા છે. સાચાં વિધાનો પસંદ કરો.
$i.$ મૂત્રપિંડ પ્રત્યારોપણ વખતે,ગ્રાહી વ્યક્તિના પ્રતિકારક તંત્રને લાંબા સમય સુધી નિષ્ક્રિય (દબાવી) રાખવામાં આવે છે.
$ii.$ પ્રત્યારોપણના અસ્વીકાર માટે કોષીય પ્રતિકારકતા જવાબદાર છે.
$iii.$ પ્રત્યારોપણના અસ્વીકાર માટે $B$-લસિકાકણો જવાબદાર છે.
$iv.$ વિશિષ્ટ ઈન્ટરફેરોન,મૂત્રપિંડ પ્રત્યારોપણની સ્વીકૃતિ કે અસ્વીકાર માટે જવાબદાર છે.
સાચો વિકલ્પ પસંદ કરો:

નીચેના શબ્દોની વ્યાખ્યા આપો: રોગકારક (Pathogen) અને રોગપ્રતિકારક શક્તિ (Immunity).

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo