નિષ્ક્રિય ઉપાર્જિત પ્રતિકારકતામાં નીચેનામાંથી શેનો સમાવેશ કરી શકાતો નથી?

  • A
    એન્ટી સીરમ
  • B
    પોલિયો રસી
  • C
    જરાયુ દ્વારા $IgG$નું વહન
  • D
    કોલોસ્ટ્રમ દ્વારા $IgA$નું વહન

Explore More

Similar Questions

નીચેની કોલમ યોગ્ય રીતે જોડો:
કોલમ-$I$કોલમ-$II$
$1.$ લાળ અને અશ્રુ$a.$ કોષરસીય અંતરાય
$2.$ શ્લેષ્મ પડ$b.$ કોષીય અંતરાય
$3.$ $PMNL$$c.$ દેહધાર્મિક અંતરાય
$4.$ ઈન્ટરફેરોન્સ$d.$ ભૌતિક અંતરાય

ઉચ્ચ પૃષ્ઠવંશીઓમાં,રોગપ્રતિકારક તંત્ર સ્વ-કોષો અને પર-કોષો વચ્ચે ભેદ પારખી શકે છે. જો આનુવંશિક અસાધારણતાને કારણે આ ગુણધર્મ ખોવાઈ જાય અને તે સ્વ-કોષો પર હુમલો કરે,તો તે શેના તરફ દોરી જાય છે?

એન્ટિબોડીઝ શું છે?

માનવ શરીરમાં લસિકાપેશીનું કેટલા ટકા પ્રમાણ $MALT$ દ્વારા બનેલું છે ($\%$ માં)?

એન્ટિબોડીઝ દ્વારા એન્ટિજેન્સની સપાટી પર કોટિંગ થવાને કારણે ફેગોસાઇટ્સ દ્વારા ઓળખ અને પાચનની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo