એમીબીઆસિસ ............. દ્વારા રોકી શકાય છે.

  • [AIPMT 1990]
  • A

    સંતુલિત આહાર ખાવાથી

  • B

    પુષ્કળ ફળો ખાવાથી

  • C

    ઉકાળેલું પાણી પીવાથી

  • D

    મચ્છરદાનીના ઉપયોગથી

Similar Questions

મૅલેરિયા નિયંત્રણ માટે ઉપયોગી માછલી ......... છે.

નીચેનામાંથી કયો રોગ પ્રજીવને કારણે થાય છે?

  • [NEET 2015]

મેલેરિયા માટે જવાબદાર vivax, malaria અને falciparum ........ છે.

આંતરિક રૂધિર સ્ત્રાવ, તાવ, સ્નાયુનો દુઃખાવો = એસ્કેરીઆસીસ ::પેટમાં દુઃખાવો, ચિકાશ અને રૂધિર ક્લોટ્સ સાથે મળત્યાગ = ..?.

હીમોઝોઈન ......... ના કારણે મુકત થાય છે.