શેના કારણે ભવિષ્યની પેઢીમાં જનીનોની કે વૈકલ્પિક કારકોની આવૃતિમાં ફેરફાર થઈ શકે?

  • A

    વિકૃતિ

  • B

    જનીન વિચલન

  • C

    પુનઃસંયોજન

  • D

    આપેલ તમામ

Similar Questions

$p^{2}+2 p q+q^{2}=1$ માં કયું પદ માત્ર વિષમયુગ્મી જનીન બંધારણ દર્શાવે છે?

વસતિમાં $1000$ સભ્યો છે. $480$ સભ્યો $Aa$ છે, $160$ સભ્યો $aa$ છે. ઉપર આપેલ માહિતી પરથી એલેલ $A$ ની આવૃત્તિ કેટલી થાય ?

એક જ નિશ્ચિત વિસ્તાર પૂરતી આવેલ જાતિને શું કહે છે?

  • [AIPMT 1998]

કોઈ એક વસતિમાં જે ઘટકને લીધે સ્થાપક અસર (ફાઉન્ડર ઈફેક્ટ) થાય છે, તે -

  • [NEET 2021]

$28,800$ વ્યક્તિની યાર્દચ્છિક પ્રજનન વસ્તીમાં પ્રભાવી સમયુગ્મી વ્યક્તિનાં ટકા $49\%$ છે. તો વિષમયુગ્મી વ્યક્તિની ટકાવારી શોધો.