વનસ્પતિ પર કાર્ય કરી વિકૃતિના વિચારો કોણે રજુ કર્યા?
મેન્ડલ
હ્યુગો-દ-વ્રિસ
ડાર્વિન
વેઈનબર્ગ
હ્યુગો દ-વિસના મતે ઉવિકાસની પ્રક્રિયા.
જો ડાર્વિન, મેન્ડલનાં કાર્યોથી અવગત હોત તો તે ભિન્નતાની ઉત્પત્તિ સમજાવી શક્યો હોત. ચર્ચા કરો.
હ્યુગો દ્ વ્રિસ દ્વારા રજૂ કરાયેલ કે વિવિધતા એ વિકૃતિ ને કારણે હોય છે તે આ છે
મેન્ડેલિયન વસતિને નિયુક્ત કરવા માટેના ત્રણ સૌથી યોગ્ય લાક્ષણિક માપદંડ દર્શાવો.
નવી જાતિનાં સર્જન માટે શું જવાબદાર છે ?