વનસ્પતિ પર કાર્ય કરી વિકૃતિના વિચારો કોણે રજુ કર્યા?

  • A

    મેન્ડલ

  • B

    હ્યુગો-દ-વ્રિસ

  • C

    ડાર્વિન

  • D

    વેઈનબર્ગ

Similar Questions

હ્યુગો દ-વિસના મતે ઉવિકાસની પ્રક્રિયા.

  • [NEET 2018]

જો ડાર્વિન, મેન્ડલનાં કાર્યોથી અવગત હોત તો તે ભિન્નતાની ઉત્પત્તિ સમજાવી શક્યો હોત. ચર્ચા કરો. 

હ્યુગો દ્ વ્રિસ દ્વારા રજૂ કરાયેલ કે વિવિધતા એ વિકૃતિ ને કારણે હોય છે તે આ છે

  • [NEET 2019]

મેન્ડેલિયન વસતિને નિયુક્ત કરવા માટેના ત્રણ સૌથી યોગ્ય લાક્ષણિક માપદંડ દર્શાવો.

નવી જાતિનાં સર્જન માટે શું જવાબદાર છે ?