કયા વાદને કાયમી અવગણવામાં આવ્યો છે?
પેનસ્પર્મિયા
કોષવાદ
સ્વયંસ્કુરીત જનનવાદ
બિગબેંગ વાદ
રાસાયણિક ઉદવિકાસની કલ્પના ………. ઉપર આધારિત છે.
મિલરના પ્રયોગની અંતિમ નિપજ કઈ હતી?
જ્યારે આપણે ક્રિયાશીલ મહાઅણુની વાત કરીએ (દા.ત. પ્રોટીન એ ઉત્સેચક તરીકે, અંતઃસ્ત્રાવો, ગ્રાહી પદાર્થો, એન્ટિબોડી વગેરે) તો કોના પ્રત્યે તે ઉદવિકાસિત થાય છે?
રાસાયણિક ઉદ્દવિકાસની સંકલ્પના શેના પર આધારિત છે?
કાર્બનિક ઘટકો કે જે પૃથ્વી પર ઉદવિકસિત થયા અને જીવની ઉત્પત્તિ માટે જરૂરી હતા.