નિશ્ચિત બેઈઝના જોડાણવાળા $RNA$ અણુઓના સંશ્લેષણની રાસાયણિક પ્રક્રિયાની શોધ કોણે કરી હતી ?

  • A

    જર્યોજ ગેમોવ

  • B

    માર્શલ નિરેનબર્ગ

  • C

    હરગોબિંદ ખોરાના

  • D

    વોટસન

Similar Questions

સમાપ્તિ સંકેત કયો છે?

જો $ DNA$ સંકેતો હોય $ATGATGATG$  અને સાયટોસીન બેઈઝ નો ઉમેરો શરૂઆતમાં થાય તો નીચેનામાંથી કયું પરિણામ મળશે?

જનીન સંકેતનું વિખંડન ...... ના  લીધે છે.

વૈજ્ઞાનિક કારણો આપો : જનીન સંકેત સાર્વત્રિક છે.

અર્થહીન સંકેતનું કાર્ય -