સહલગ્નતા અને પુનઃસંયોજનનો પ્રથમ પ્રયોગ કોના દ્વારા કરવામાં આવ્યો હતો?
મોર્ગન
બ્રીજીસ
બેટસન અને પ્યુનેટ
કોરેન્સ, શેરમાર્ક, દ-વ્રીસ
એપીસ્ટેસીસ અને પ્રભુતા અનુક્રમે શું છે ?
.......નાં સંદર્ભમાં એપીસ્ટેટીક જનીન એ પ્રભાવી જનીનથી અલગ પડે છે.
રંગઅંધતા..... ના લીધે થાય છે.
$TDF$ જનીન એ..... છે.
હાલમાં $DNA$ નો (ન્યુક્લિઓટાઈડ ક્રમ) ક્રમ $mt\, DNA$ અને $Y$ રંગસૂત્રને માણસના ઉદવિકાસના અભ્યાસ માટે ધ્યાનમાં લેવામાં આવે છે. કારણ કે.........