સહલગ્નતા અને પુનઃસંયોજનનો પ્રથમ પ્રયોગ કોના દ્વારા કરવામાં આવ્યો હતો?

  • A

    મોર્ગન

  • B

    બ્રીજીસ

  • C

    બેટસન અને પ્યુનેટ

  • D

    કોરેન્સ, શેરમાર્ક, દ-વ્રીસ

Similar Questions

એપીસ્ટેસીસ અને પ્રભુતા અનુક્રમે શું છે ?

.......નાં સંદર્ભમાં એપીસ્ટેટીક જનીન એ પ્રભાવી જનીનથી અલગ પડે છે.

રંગઅંધતા..... ના લીધે થાય છે.

$TDF$ જનીન એ..... છે.

હાલમાં $DNA$ નો (ન્યુક્લિઓટાઈડ ક્રમ) ક્રમ $mt\, DNA$ અને $Y$ રંગસૂત્રને માણસના ઉદવિકાસના અભ્યાસ માટે ધ્યાનમાં લેવામાં આવે છે. કારણ કે.........

  • [AIPMT 2003]