વધતી ઉંમર સાથે સંલગ્નતા ...... બને છે.
મજબૂત
નબળી
અંત પામે
બદલાતા નથી
પિતૃ કરતા સંકર સામાન્ય રીતે વધુ શકિતશાળી હોય છે, આ.......... ને લીધે હોય છે.
ડ્રોસાફિલામાં નર વિભેદન ...... દ્વારા નિયંત્રિત થાય છે.
કોષ વિભાજન દરમિયાન સમજાત રંગસૂત્રોના છૂટાં પડવાની નિષ્ફળતાથી ઉદ્ભવતા ચિન્હો સંદર્ભે અસંગત પસંદ કરો.
એક જોડના જીનોટાઇપ અથવા ફીનોટાઈપના બે સંકરણ જેમાં જન્યુઓનો સ્રોત એક સંકરણમાં ઊલટી જાય છે તેને શું કહે છે?
લેવાયરસ ઓડોરેટ્સમાં ભૂરા પુષ્પો અને લાંબી પરાગરજ ધરાવતી વર્ણસંકર જાતને લાલ પુષ્પ તથા ગોળાકાર પરાગરજ ધરાવતા સમયુગ્મી પ્રચ્છન્ન છોડ સાથે સંકરણ કરાવતાં પિતૃમાં cis તબક્કામાં હાજર જનીનીના કેટલાં પિતૃપ્રકાર મળે?