વધતી ઉંમર સાથે સંલગ્નતા ...... બને છે.
મજબૂત
નબળી
અંત પામે
બદલાતા નથી
નીચેની નિશાનીઓમાંથી કઈ નિશાની અને તેની રજૂઆત માણસના વંશાવળીના નકશા બનાવવા માટે વપરાય છે તે સાચી છે ?
જનીન નકશા એ શું દર્શાવે છે?
વનસ્પતિમાં સંલગ્નતા દર્શાવતો પ્રથમ પ્રયત્ન .....માં કરાયો.
ખોટું વિધાન શોધો.
નીચેનામાંથી લિંગ નિશ્ચયનના ક્યાં પ્રકારનાં નર અને માદા બંને પાસે રંગસૂત્રોની સમાન સંખ્યા હોય છે ?