પોલીજેનીક લક્ષણ એ $3$ જનીનો $A, B$ અને $C$ દ્વારા નિયંત્રણમાં રાખવામાં આવે છે. $AaBbCc × AaBbCc$ સંકરણમાં સંતતિઓમાં  જનીન પ્રકારનો ગુણોત્તર $1:6 :x:20 :x:6:1\, \,$જોવા મળે છે. આ ગુણોતરમાં $x $ ની શક્ય કિંમત શુંં હશે?

  • A

    $3$

  • B

    $9$

  • C

    $15$

  • D

    $25$

Similar Questions

સામાન્ય લીલી નર મકાઈને રંગહીન માદા સાથે સંકરણ કરવામાં આવે છે. તેની સંતતિ આલ્બીનો (રંગહીન) હોય છે. કારણ કે

  • [AIPMT 1989]

મનુષ્યમાં આલ્બીનીઝમ પ્રચ્છન્ન જનીન '$a$' દ્વારા નિયંત્રિત થાય છે. જો બંને માતાપિતા આલ્બીનિઝમ માટે વાહક $(Aa)$ તરીકે જાણીતા હોય, તો ચારનાં કુટુંબમાં $1$ સામાન્ય અને અને $3$ આલ્બીનોની શક્યતા કેટલી છે?

જનીન નકશા એ શું છે?

  • [AIPMT 2003]

એપીસ્ટાસિસ (પ્રબળતા)ની શોધ કોનાં દ્વારા કરવામાં આવી હતી?

કોષરસીય નર વંધ્યતા એ..... દ્વારા આનુવંશિકતામાં મેળવવામાં આવે છે.