નવી સંતતી જો નર હોય અને તે ખામી સાથે તૈયાર થાય તો તેનામાં મળતી આ ખામી કોના દ્વારા આનુવંશીક બને છે?
માતા
પિતા
બન્ને
વાઈરસ દ્વારા
રંગઅંધતા માટે કયું વિધાન સાચું છે.
વંશાવળીના નકશાનો અભ્યાસ દર્શાવતો ચાર્ટ નીચે આપેલ છે. તે શું દર્શાવે છે ?
લીંગસંકલિત ખામી મોટા ભાગે ....... હોય છે.
ટૂંક નોંધ લખો : થેલેસેમિયા
જો પુત્ર હિમોફીલીયા ગ્રસ્ત હોય તો આ રોગ પુત્રમાં આવવાની સંભાવના કોના દ્વારા રહેલી છે?