નવી સંતતી જો નર હોય અને તે ખામી સાથે તૈયાર થાય તો તેનામાં મળતી આ ખામી કોના દ્વારા આનુવંશીક બને છે?

  • A

    માતા

  • B

    પિતા

  • C

    બન્ને

  • D

    વાઈરસ દ્વારા

Similar Questions

રંગઅંધતા માટે કયું વિધાન સાચું છે.

વંશાવળીના નકશાનો અભ્યાસ દર્શાવતો ચાર્ટ નીચે આપેલ છે. તે શું દર્શાવે છે ?

લીંગસંકલિત ખામી મોટા ભાગે ....... હોય છે.

ટૂંક નોંધ લખો : થેલેસેમિયા

જો પુત્ર હિમોફીલીયા ગ્રસ્ત હોય તો આ રોગ પુત્રમાં આવવાની સંભાવના કોના દ્વારા રહેલી છે?