જો રંગઅંધતાવાળી સ્ત્રી સામાન્ય દૃષ્ટિવાળા પુરુષ સાથે લગ્ન કરે તો તેમનાં પુત્રો ..... હશે.
બધા જ સામાન્ય દૃષ્ટિવાળા
અડધા રંગઅંધતા વાળા અને અડધા સામાન્ય
ત્રણ - ચતુર્થાશ રંગઅંધતા અને એક - ચતુર્થાંશ સામાન્ય
બધા જ રંગઅંધતા વાળા
મનુષ્ય નર દૈહિક જનીન $A, B$ અને $G$ માટે વિષમયુગ્મી છે, અને હિમોફિલીક જનીન $h$ માટે પણ છે તો તેના શુક્રાણુનું abgh થવાનું પ્રમાણ કેટલું હોય?
કઈ ખામી હિમોગ્લોબીનની માત્રાત્મક પ્રમાણ સાથે સંબંધીત છે?
માનવ વંશાવળી પૃથક્કરણ નીચેનામાંથી ક્યું ચિહ્ન સંબંધીઓ વચ્યે પ્રજનન દર્શાવે છે.
વંશાવળી પૃથક્કરણ શું છે? આ પૃથક્કરણ કેવી રીતે ઉપયોગી છે. ટિપ્પણી કરો.
$16$ માં રંગસુત્ર પર સ્થિત જનીનની ખામીથી થતો રોગ જેની ઉણપથી શ્વસન વાયુના વહનમાં અસર પહોંચે છે, તે કયો રોગ છે.